દેવેન્દ્ર ફડણવીસ ને 3 દિવસના CM બનવાનુ મુખ્ય કારણ આ હતુ,ભાજપી સાસંદે કયોઁ મોટો ખુલાસો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને રૂપિયા 40 હજાર કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવવાનું નાટક કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.