AAP કોર્પોરેટરે દિલ્હીમાં હિંસા ભડકાવવા અને અરાજકતા ફેલાવવા બદલ BJP નેતા કપિલ મિશ્રા સામે કરી ફરિયાદ

ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની સામે રવિવારે અને સોમવારે દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપમાં બે મામલાઓ દાખલ કરવામાં આલ્યા છે. એક ફરિયાદ AAPની કોર્પોરેટર રેશના નદીમે અને બીજી હસીબ ઉલ હસને દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વિરોધ દરમિયાન મિશ્રાએ તેમના ઉશ્કેરીભર્યા ભાષણમાં લોકોને ઉશ્કેર્યા, જેને લીધે અરાજકતા ફેલાઈ છે. જોકે, હજુ સુધી ભાજપાના આ નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.