રાજ્યમાં કોરોનાનો આંકડો 9,932 પર પહોંચ્યો
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 282 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,035 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 340 કેસ પૈકી એકલા અમદાવાદમાં 261 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 15, સુરતમાં 32 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 340 કેસની સાથે કુલ કેસની સંખ્યા 9,932 થઇ ગઇ છે. જેમાંથી 43 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5248 લોકો સ્ટેબલ છે, તો 4035 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 606 લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદમાં નોંધાયેલા નવા 261 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 7,171 થઇ ગઈ છે. જ્યારે 479 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2382 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 4310 કેસ એક્ટીવ છે.
બીજી તરફ વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 15 કેસની સાથે કુલ કેસની સંખ્યા 620 થઈ ગઇ છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 371 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 217 કેસ એક્ટિવ છે.
14 મે 2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ |
આજનાક્રમરણ |
આજના |
|
340 |
પ્રાથિમક રીતે |
કોમોર્બીડીટી, |
282 |
|
07 |
13 |
|
14 મે 2020 17.00 બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જીલ્લો |
કેસ |
અમદાવાદ |
261 |
વડોદરા |
15 |
સુરત |
32 |
રાજકોટ |
12 |
ગાંધીનગર |
11 |
પાટણ |
1 |
ગીર-સોમનાથ |
1 |
ખેડા |
1 |
જામનગર |
1 |
સાબરકાંઠા |
2 |
અરવલ્લી |
1 |
મહીસાગર |
1 |
સુરેન્દ્રનગર |
1 |
કુલ |
340 |
દર્દીઓની વિગત
ક્રમ |
અત્યાર સુધીના |
દર્દી |
ડિસ્ચાર્જ |
મૃત્યુ |
|
|
|
વેન્ટીલેટર |
સ્ટેબલ |
|
|
1 |
9932 |
43 |
5248 |
4035 |
606 |
14 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
14 |
09 |
05 |
2 |
સુરત |
03 |
03 |
00 |
3 |
પંચમહાલ |
01 |
01 |
00 |
4 |
આણંદ |
01 |
01 |
00 |
5 |
મહેસાણા |
01 |
01 |
00 |
કુલ |
20 |
15 |
05 |
14 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જર્ની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
135 |
88 |
47 |
2 |
સુરત |
60 |
40 |
20 |
3 |
અરવલ્લી |
19 |
17 |
02 |
4 |
ભાવનગર |
23 |
14 |
9 |
5 |
બોટાદ |
12 |
06 |
06 |
6 |
પંચમહાલ |
11 |
07 |
04 |
7 |
બનાસકાંઠા |
08 |
04 |
04 |
8 |
વડોદરા |
08 |
04 |
04 |
9 |
મહેસાણા |
03 |
03 |
00 |
10 |
ગાંધીનગર |
01 |
01 |
00 |
11 |
જામનગર |
01 |
00 |
01 |
12 |
ખેડા |
01 |
01 |
00 |
કુલ |
282 |
185 |
97 |
લેબોરેટરી પરીક્ષણની વિગત
વિગત |
ટેસ્ટ |
પોઝીટીવ |
નેગેટીવ |
અત્યાર સુધીના કુલ |
1,27,859 |
9,932 |
1,17,927 |
રોગની પરીસ્થિતિ
|
વિશ્વ |
ભારત |
ગુજરાત |
નવા કેસ |
77965 |
3967 |
340 |
કુલ કેસ |
42,48,389 |
81,970 |
9,932 |
નવાક્રમરણ |
4647 |
100 |
20 |
કુલક્રમરણ |
292046 |
2649 |
606 |
104 હેલ્પ લાઈન વિગત
ક્રમ |
વિગત |
સંખ્યા |
1 |
કોરોના રીલેટેડ કોલ |
105043 |
2 |
સારવાર અપાયેલ વ્યક્તિ |
7880 |
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
હોમ |
સરકારી |
પ્રાઇવેટ |
કુલ |
257477 |
9616 |
694 |
267787 |
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 9,932 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20ના મોત સાથે મૃત્યુઆંક 606 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાક 282 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,035 ડિસ્ચાર્જ થયા
– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 261 નવા કેસ નોંધ્યા જ્યારે 14ના મોત નીપજ્યાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.