આજે આખા દેશમાં રામમંદિરના ભૂમિપૂજાનને લઈને ખુશીની લહેર ફરિવળી છે. ત્યારે બીજી તરફ લોકસભાના સાંસદ અને ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમિનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને રહેશે.
ઓવૈસી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ રહેશે.
ઓવૈસી ની ટ્વીટ:
#BabriMasjid thi, hai aur rahegi inshallah #BabriZindaHai pic.twitter.com/RIhWyUjcYT
— Asaduddin Owaisi (@asadowaisi) August 5, 2020
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની ટ્વીટ:
#BabriMasjid was and will always be a Masjid. #HagiaSophia is a great example for us. Usurpation of the land by an unjust, oppressive, shameful and majority appeasing judgment can't change it's status. No need to be heartbroken. Situations don't last forever.#ItsPolitics pic.twitter.com/nTOig7Mjx6
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) August 4, 2020
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.