ખેડૂત નેતાઓએ,આંદોલનમાં સામેલ ખેડૂતોને સંબોધનમાં ,આપ્યા નિર્દેશ

ટીકરી બોર્ડર પર સંયુક્ત ખેડૂત મોર્ચાની સભામાં મંચ પર રવિવારે ખેડૂત નેતાઓની બેઠક થઈ. જેની અધ્યક્ષતા ભારતીય ખેડૂત સભા(ડકોંદા)ના પ્રધાન બુટા સિંહ બુર્જગિલે કરી.

ઉલ્લેખનીય છે કે એસડીએમ હિતેન્દ્ર શર્માએ શનિવારે ખેડૂતોની છાવણીમાં રસ્તા તથા અન્ય સ્થાનો પર થયેલા પાક્કા નિર્માણનું નિરિક્ષણ કરી ખેડૂત નેતાઓને આ અંતર્ગત ગતિવિધિઓને રોકવા માટે અપીલ કરી હતી. તેણે અયોગ્ય રુપે સબમર્સિબલ પંપ પણ ન લગાવવા કહ્યુ હતુ.

તેમણે કહ્યું કે શનિવારે બહાદુર ગઢના એસડીએમને ખેડૂત નેતા સાથે બેઠક થઈ. જેમાં એસડીએમથી ખેડૂતની છાવણીમાં વીજળી, પાણી તથા સફાઈની વ્યવસ્થા નિયમિત રીતે પુરી પાડવાની માંગ કરી છે. તેમજ ખેડૂતઓ 4 ફાયરની ગાડીઓને તૈનાત કરવાની માંગ કરી છે.

બલદેવ સિંહે ખેડૂતોને અપીલ કરી કે પાક્કા નિર્માણની જગ્યાએ અસ્થાયી શેડ બનાવી લે. તેમણે કહ્યું કે ખેડૂત અહીં આરામ કરવા નથી આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.