આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે,પાણી પીવાના ઘણાં નિયમ,જાણો….

જો તમે ઊભા-ઊભા પાણી પીશો તો તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

જ્યારે આપણે ઊભા-ઊભા પાણી પીએ છીએ ત્યારે પાણી ફિલ્ટર થયા વિના બહાર નીકળવા લાગે છે. તેનો ફાયદો શરીરને થતો નથી. તેના કારણે કિડનીમાં ઈન્ફેક્શન અને કિડની ખરાબ થવાનો ખતરો વધી જાય છે.

જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ તો તેનાથી શરીરમાં લિક્વિડ બેલેન્સ બગડી જાય છે.

હકીકતમાં જ્યારે તમે ઊભા ઊભા પાણી પીવો છો તો ફૂડ પાઇપ એટલે કે ભોજન નળી અને વિંડ પાઇપ એટલે કે શ્વસન નળીમાં ઓક્સિજનની કમી થાય છે.

આ ઉપરાંત, આવી પરિસ્થિતિમાં પાણીની સાથે અમુક અંશે હવા પણ પેટમાં જાય છે. તે પાચનતંત્ર નબળું પાડે છે.

કિડની પણ આ જ રીતે પીધેલાં પાણીને સારી રીતે પ્રોસેસ કરી શકે છે. બેસીને પાણી પીવાથી પાણીનો ફ્લો ધીમો રહે છે. શરીર પાણીને સહેલાઇથી ડાયજેસ્ટ કરી શકે છે અને શરીરની તંત્રિકાઓ પણ રિલેક્સ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.