વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન નથી કર્યુ,કોંગ્રેસના પ્રદર્શનના મુદ્દા પર યોગ્ય સમયે આ મુદ્દા પર વાત કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પોતાની પાર્ટીને સલાહ આપી છે. તેમણે કહ્યુ તે કોંગ્રેસે પોતાની અંદર ડોક્યુ કરવું જોઈએ. કેમ કે બંગાળમાં એક સીટ પર પણ જીત ન મળતા અને આસામની સાથે સાથે કેરળમાં પાર્ટી નિષ્ફળ રહી.

સિબ્બલે કહ્યુ કે હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન નથી કર્યુ. આ આસામ અને કેરળમાં નિષ્ફળ રહી. પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક પણ સીટ સુરક્ષિત નથી કરી શકી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે તે કોંગ્રેસના પ્રદર્શનના મુદ્દા પર કોઈ ટિપ્પણી નહીં કરે પરંતુ યોગ્ય સમયે આ મુદ્દા પર વાત કરશે. તેમણે કહ્યુ, અમે પોતાનો વિચાર રજુ કરીશું

કપિલ સિબ્બલ જે કોંગ્રેસમાં વિદ્રોહી જી 23 ગ્રુપનો ભાગ હતા. જેમણે ગત વર્ષ ઓગસ્ટમાં સોનિયા ગાંધીને એક પત્રમાં સંગઠનાત્મક સુધાર માટે કહ્યું હતુ અને 5 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જોકો કોરોના મહામારીને પહોંચી વળવાને પ્રાથમિકતા આપી છે.

જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને ઝાંસીની રાણી કેમ કહે છે તો તેમણે કહ્યુ કે જ્યારે પીએમ 2019માં લોકસભા ચૂંટણી જીત્યા હતા તો મે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમને ઝાંસીની રાણી નહોંતા કહેતા. તે ગોલિનાથ હતા. આપણે જીતનારા નેતાઓને અભિનંદન પાઠવવા જોઈએ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.