ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનને એકદમ બેકાર ગણાવતા પૂર્વ આઇ.એ.એસ સૂર્ય પ્રતાપ સિંહે પોતાના ટ્વિટમાં તેમને ખોટા આંકડા બતાવનારા કર્યા હતા. પૂર્વ આઇ.એ.એસ છે કે યોગી જી એ ખૂબ જ તેના સાચા સાબિત થઈ રહ્યા છે ત્યાં તેમનું ન હતો વિભાગો પર કંટ્રોલ છે અને ન તો પ્રદેશની પોલીસ પર કંટ્રોલ છે.
સૂર્ય પ્રતાપ સિંહ બુલંદશહેરમાં મીડ ડે મીલ દૂધમાં જે રીતે પાણી ભરાઈ રહ્યા છે. તેને લઈને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ૨.૫ લિટર દૂધમાં એક ડોલ ભરીને પાણી. આ છે મીડ ડે મીલ ની કહાની.
2.5 लीटर दूध में 1 बाल्टी पानी,
ये है यूपी में 'मिड डे मील' की कहानी।योगी जी एक बेहद लच्चर प्रशासक सिद्ध हुए, न विभागो पर नियंत्रण और न पुलिस पर।
केवल सांप्रदायिक बातें,झूठे आंकड़े व धमकी दिलवा लीजिए, इनसे।
बात-बात पर धमकी देने वाले की बातों को लोग गंभीरता से नहीं लेते। https://t.co/bFOgyntAIc
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) October 1, 2021
ફક્ત ધાર્મિક વાતો, ખોટા આંકડા અને ધમકી આપતા દેખાશે. વાત વાતમાં ધમકી આપનાર લોકોની વાતને કોઈ ગંભીરતાથી લેતુ નથી.
આ ટ્વીટ પર એક યુઝર્સ ઈંદ્ર ભૂષણ ત્યાગીએ લખ્યુ છે કે, સારૂ છે કે, આ લોકો દૂધમાં પાણી ભેળવે છે, નહીંતર આમનું ચાલે તો, આ લોકો પાણીમાં બે ટીપા દૂધ નાખીને પિવડાવી દે તેવા છે.
તો વળી મંગળ નામના એક યુઝર્સે લખ્યુ છે કે, બધા પૈસા જાહેરાત પાછળ ખર્ચી નાખ્યા હશે. તો વળી અન્ય એક યુઝર્સે લખ્યુ હતું કે, ગરજતા વાદળ વરસતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.