ઇલેક્શનઃ કેવી રીતે નક્કી કરાય છે લોકસભા ચૂંટણીની તારીખ? આ વર્ષે કંઇક આવું હોઇ શકે છે શેડ્યૂલ, તૈયારીઓ તેજ

આ સાથે ઓડિશા બાદ ટીમ બિહાર પહોંચશે. ત્યાર બાદ તમિલનાડુની યોજના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં યુપી અને બંગાળનો પ્રવાસ પણ થશે. આ ટીમ જમ્મુ-કાશ્મીર પણ જશે અને ત્યાં વિધાનસભા ચૂંટણી માટે પણ વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા વગેરે પર મંજૂરી મળી જાય તો ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે છે.
ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે થઈ રહ્યા છે નિવૃત્ત
ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા નવા ચૂંટણી કમિશનરની પણ પસંદગી કરવાની છે. PM મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ આ અંગે પ્રથમ બેઠક યોજી છે. એવું માનવામાં આવે છે કે, લોકસભા ચૂંટણી સુધીમાં 3 ચૂંટણી કમિશનર હશે. એક અંદાજ મુજબ આ વખતે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 11.8 લાખ બૂથ બનાવવામાં આવશે. એટલું જ નહીં દેશભરમાં મતદારોની સંખ્યા પણ વધીને 95 કરોડની આસપાસ થઈ શકે છે. 2019માં આ આંકડો 90 કરોડ રૂપિયા હતો.
કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ?
ભારતીય બંધારણની કલમ 324 મુજબ ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન કરે છે. બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં પણ કમિશન સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. લોકસભાના દરેક ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. પંચે લોકસભા ચૂંટણીની તારીખ એવી રીતે સુનિશ્ચિત કરવાની છે કે બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનુંઆ સાથે ઓડિશા બાદ ટીમ બિહાર પહોંચશે. ત્યાર બાદ તમિલનાડુની યોજના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં યુપી અને બંગાળનો પ્રવાસ પણ થશે. આ ટીમ જમ્મુ-કાશ્મીર પણ જશે અને ત્યાં વિધાનસભા ચૂંટણી માટે પણ વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા વગેરે પર મંજૂરી મળી જાય તો ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે છે.
ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે થઈ રહ્યા છે નિવૃત્ત
ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા નવા ચૂંટણી કમિશનરની પણ પસંદગી કરવાની છે. PM મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ આ અંગે પ્રથમ બેઠક યોજી છે. એવું માનવામાં આવે છે કે, લોકસભા ચૂંટણી સુધીમાં 3 ચૂંટણી કમિશનર હશે. એક અંદાજ મુજબ આ વખતે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 11.8 લાખ બૂથ બનાવવામાં આવશે. એટલું જ નહીં દેશભરમાં મતદારોની સંખ્યા પણ વધીને 95 કરોડની આસપાસ થઈ શકે છે. 2019માં આ આંકડો 90 કરોડ રૂપિયા હતો.
કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ?
ભારતીય બંધારણની કલમ 324 મુજબ ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન કરે છે. બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં પણ કમિશન સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. લોકસભાના દરેક ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. પંચે લોકસભા ચૂંટણીની તારીખ એવી રીતે સુનિશ્ચિત કરવાની છે કે બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.