આજે-શનિવાર-માત્ર ભગવાનની પૂજાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત નથી થતા, કરો આ કામ

સંસારના તમામ ભક્તો ભગવાનની કૃપા મેળવવા માટે જપ , તપ અને સ્નાન કરતા હોય છે પરંતુ માત્ર ભગવાનની પૂજા કે ઉપાસના કરવાથી જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત નથી થતી. સાથે સાથે સંસારના તમામ જીવોનું દુખ દર્દ દૂર કરવા દાન પુણ્ય પણ એટલુ જ આવશ્યક છે. આ જ વાત હનુમાજીએ પ્રગટ થઈને પોતાના ભક્તને સમજાવી હતી કેવી રીતે આવો જાણીએ આ રોચક કથા દ્રારા…
એક સમયની વાત છે જ્યારે ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી.તેને એક પુત્ર અને એક પુત્ર વધૂ હતા. જ્યારે કાર્તિક માસનો પ્રારંભ થયો ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે કાર્તિક સ્નાન માટે ગંગા કિનારે જવા માંગે છે. વધુ માટે જુઓ વીડિયો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.