અમરેલી જિલ્લામાં પાક વિમાને લાઇ ખેડુતોનો આક્રોશ, સરકાર વિરોધી પ્રદર્શનો કરાયા

અમરેલી જિલ્લામાં પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. લાઠી તાલુકાના ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગરમાં ઠેર-ઠેર ખેડૂતોએ બેનર લગાવ્યા. આ બેનરો થકી ખેડૂત આગેવાનોએ સવાલ કર્યો કે, સરકાર પાક વીમાના આંકડાઓ કેમ સંતાડી રહી છે. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોને ન્યાય નહીં મળે તો અન્યત્ર પણ ઝૂંબેશ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.