અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસેની ઘટના,5થી વધુ ફાયર ફાઈટર કામે લાગ્યા

અંકલેશ્વર ન્યુ ઇન્ડિયા માર્કેટમાં વહેલી પરોઢે ભંગારના ગોડાઉન આગલાગતા દોડધામ મચી જવા પામી હતી. 5 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર હજુ સુધી મળી રહ્યા નથી.

ભારે જહેમતે આગ પર કાબુ મેળવાના પ્રયાસો કર્યા હતા. અડધા કલાક ઉપરાંતની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો ગોડાઉનના ભંગારના જથ્થામાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હકું. આ સાથે આસપાસના ગોડાઉન સંચાલકમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.