આજે જ બદલી નાખો આ આદતો નહીંતર થઈ શકે છે આ બીમાર..

અમુક બિમારીઓ ઉંમર વધતાની સાથે જ આવે છે. વૃદ્ધ લોકોમાં બિમારીઓ વધુ જોવા મળે છે. પરંતુ વૃદ્ધોમાં જ નહીં પરંતુ ૧૬ વર્ષની ઉંમરના બાળકોને પણ પરેશાન થઈ શકે છે. દર વર્ષે ૧૨ ઓકટોબરનાં રોજ સમગ્ર વિશ્વ વલ્ડૅ અર્થરાઈટિસ ડે (ARTHRITIS DAY) ૨૦૨૧ ઉજવે છે.

બાળકોમાં અર્થરાઈટિસ નાં કારણો..

ડોકટરોનું કહેવું છે કે , આપણી રોગપ્રતિકારક શક્તિ બેકટેરિયા અને વાયરસ જેવા બહારી તત્વોને ઓળખીને તેમને નાશ કરવાનું કામ કરે છે. જેથી શરીરના તમામ કોષો કોઈપણ બાહ્ય હુમલાથી સ્વસ્થ રહી શકે છે.

કેટલાંક ઓછા સામાન્ય લક્ષણો..

તાવ
ફોલ્લીઓ
અસ્વસ્થતા લાગે
આંખમાં સોજો, વગેરે.

બાળકોને આપો હેલ્ધી ફૂડ..

ડોકટરો કહે છે કે જો આવી કોઈ ડાયેટ ન હોય તો JIAની સારવાર કરી શકાય છે. પરંતુ હજુ પણ હેલ્ધી ડાયેટને લઈને શરીરના વજનને સંતુલિત રાખી શકાય છે. જેનાં કારણે સાંધા પર કોઈ વધારાનુઓ દબાણ રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.