કંડલા પોર્ટની 30 હજાર એકર જમીન પચાવવાનો મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં ભર્યા છે.અને કોઈ ગેરરીતિ થઈ હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું.
30 હજાર એકર જમીન પચાવવા અંગે કંડલા પોર્ટ પ્રશાસને બોગસ ફરિયાદ હોવાનું જણાવ્યું હતું અને દીન દયાળ પોર્ટ પાસે વીરા (તુણા)થી કરીને જંગી સુધીની 30 હજાર એકર જમીન આવેલી છે. આ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.