ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર, પાણી માટે રૂપાણી સરકારે લીધો આ નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો સહિત ધારાસભ્ય અને કિશાન સંઘ દ્વારા નર્માદાનું પાણી આપવાનો સમય આપવા રજુઆત કરવામાં આવી હતી અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ચાલું પાક માટે વધું 20 દિવસ સુધી પાણી મળશે.

ઉલ્લેખનિય છે કે ચાલું પાકને બચવાવા માટે સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને કાડાના ડેમનું પાણી આણંદ તાલુકના ખેડૂતોને મળી રહે તે માટે વધું 15 દિવસ સુધી પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.