તમે પણ આવા કામ કરતાં હોય તો તરત જ છોડ દો. નહિતર….

સારા જીવન માટે પૈસા ખૂબ મહત્વના છે અને તેને મેળવવા માટે લોકો શું શું કરે છે. આ પછી પણ, ઘણી વખત વ્યક્તિના જીવનમાં પૈસાની તંગી રહે છે. તમારા પર ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે તે માટે તમારે તે કામ કરવાનું ટાળવુ જોઈએ જે તેને પસંદ નથી.

રસોડામાં ગંદકી રાખવી:                                                                                                     રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ સાથે સમૃદ્ધિ પણ રહે છે અને બિમારીઓ પણ દૂર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ગંદા વાસણો રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે.

બાથરૂમમાં ડોલ ખાલી રાખવી:
બાથરૂમમાં ખાલી ડોલ રાખવી અથવા રસોડામાં પીવાના પાણીના વાસણો ખાલી રાખવા અશુભ છે. આનાથી ધનની કમી થાય છે.

સાંજે ખાટી વસ્તુઓ ન આપો:
સૂર્યાસ્ત સમયે અને તે પછી કોઈને દહીં, અથાણું, મીઠું ન આપો. આમ કરવાથી તમે ગરીબ બની શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.