જો અમે મહારાષ્ટ્રમાં BJPને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત. રાજ્યના ઉસ્માનાબાદમાં શિવસેનાની ચૂંટણી રેલીને સંબોધતા શિવસેનાના નેતાએ કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત. ભાજપની સરકાર શિવસેનાના કારણે ચાલે છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત.

અયોધ્યામાં વિવાદિત માળખુ તોડી પડાયા બાદ મુંબઈમાં થયેલા રમખાણોને લઈને એનસીપી નેતા અજીત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે સમયે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ કરી તે ભૂલ હતી, એવું અજીત પવાર કહે છે તો તેઓ માફી કેમ માંગતા નથી?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.