જાણો કેસર તીલક થી થતા ફાયદાઓ વિશે

નોકરીનાં સ્થળે આવતી પરેશાની દૂર કરશે આ સરળ ઉપાય

જો વારંવાર નોકરી બદલવી પડતી હોય અને તમે એક જગ્યાએ સ્થાયી થવા ઇચ્છતા હોવ તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી

હાલમાં દરેક વ્યક્તિને જો કોઇ એક સમસ્યા રહેતી હોય તો તે છે નોકરી સંબંધિત. જી હાં આપણાં કાર્યસ્થળે ઘણી વખત આપણે કામ કરતાં હોઇએ છીએ પણ આથ્મ સંતોષ મળતો નથી. તો ઘણી વખત યોગ્ય પદ કે પ્રતિષ્ઠા નથી મળતી. ક્યારેક બધુ હોય તો પગાર ઓછો પડે છે. તો ઘણી વખત બઢતી એટલે કે પ્રમોશન સમયે આપણને યોગ્ય વળતર મળતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરનારા જો આ સામાન્ય ઉપાય અપનાવશે તો તેમને નોકરીને લગતી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

જો વારંવાર નોકરી બદલવી પડતી હોય અને તમે એક જગ્યાએ સ્થાયી થવા ઇચ્છતા હોવ તો

શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.




Ad

Ad

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.