ઓઘનગર નજીક નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પડ્યું હતું ગાબડુ,ખેડૂતોમાં છવાયો આનંદનો માહોલ

રાધનપુર નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ હતુ અને આ મામલે ફરિયાદ કરવાને બદલે ખેડૂતો ખુશખુશાલ છે કારણ જાણીને તમને ખૂબ નવાી લાગશે.

રાધનપુરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

મળતી માહિતી મુજબ હાલમાં ખેતી કરવાની હોવાથી ખેડૂતોને પાણીની જરૂર હતી.  ત્યારે એકાએક ઓઘનગર નજીક નર્મદાની બ્રાંચ કેનાલમાં ગાબડું પડ્યું.

પાણી મળતા ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સમર્થન કર્યું છે. અને હાલમાં કેનાલને રિપેર ન કરવા માટેની માગ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.