કોને રહેશે સૌથી વધુ ખતરો ,કોરોના લેશે ભયંકર રૂપ

નવો મ્યૂટેંટ જે રીતે લોકોના ફેફસાને સંક્રમિત કરી રહ્યો છે અને તેનાથી બીજા અંગ પણ પ્રભાવિત થઇ રહ્યાં છે ત્યારે ત્રીજી લહેર ખતરનાક સાબિત થઇ શકે છે.

આપણા પોલિસી મેકર્સને હવે ધ્યાન આપવુ પડશે કે હવે એક અલગ બજેટ ફાળવવુ પડશે. બીજી લહેરમાં જે ઇન્ફેક્શન ફેલાયુ છે તેના પ્રભાવ બીજા ઓર્ગન પર પણ થયો છે.

કોવિડમાં ખાસ કરીને જે ડિપ્રેસ્ડ છે અને ડરેલા છે, માનસિકરૂપથી પરેશાન છે તેમના પર વધારે હાવી થશે. દેશમાં યુવા બેન્ક અને ઓફીસમાં 10 કલાક કામ કરે છે જે ખુબ સ્ટ્રેસફૂલ હોય છે, તે જ આ મહામારીનું કારણ બનશે.

ડૉ. ગુપ્તાએ કહ્યું કે સરકાર સાથે સામાન્ય લોકોએ પણ ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડડશે. તેનુ એક જ સમાધાન છે સારી જીવનશૈલી. રોજ 20 મીનીટ સુધી ચાલો અને ખુલ્લી હવામાં વૉક કરો. 30

હાર્ટ એટેક કે ફેલ્યરથી ઘણી મૃત્યુ થઇ રહી છે ત્યારે જે લોકોની ઉંમર 40થી ઉપર છે તેમણે એસ્પ્રિન દવા પાસે રાખવી પડશે. જો કંઇ તકલીફ થાય તો એસ્પ્રિન લઇ શકો છો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.