લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોવા છતાં સાઈન બોર્ડ કેમ લાલના બદલે લીલા રંગના હોય છે ? જાણો કારણ

લીલો રંગ ખૂબ જ સરળતાથી દેખાય છે. જેના કારણે બોર્ડ આ રંગના બનેલા છે. આને લીલા રંગમાં બનાવવામાં આવ્યા છે જેથી રસ્તા પર ચાલતા લોકો સરળતાથી માહિતી વાંચી શકે. આ સિવાય આ રંગ રાત્રે પણ સરળતાથી ચમકે છે. તેથી જ આ રંગનો પણ ઉપયોગ થાય છે.

આપણે રસ્તાઓ પર વિવિધ પ્રકારના સાઈન બોર્ડ લગાવેલા જોઈએ છીએ, જેમાં મોટાભાગે લીલા રંગના હોય છે. જેના પર સ્થળનું નામ અને અંતર લખેલું હોય છે. આ સાઈન બોર્ડ લીલા કલરના હોય છે. જેના પર સફેદ રંગમાં માહિતી લખવામાં આવે છે, જેમ કે સ્થળનું નામ અને તેનું અંતર

લીલો રંગ ખૂબ જ સરળતાથી દેખાય છે. જેના કારણે બોર્ડ આ રંગના બનેલા છે. આને લીલા રંગમાં બનાવવામાં આવ્યા છે જેથી રસ્તા પર ચાલતા લોકો સરળતાથી માહિતી વાંચી શકે. આ સિવાય આ રંગ રાત્રે પણ સરળતાથી ચમકે છે. તેથી જ આ રંગનો પણ ઉપયોગ થાય છે. તો લાલ રંગની તરંગ લંબાઈ પણ વધારે હોય છે, તેને દૂરથી સરળતાથી જોઈ શકાય છે, તો પછી સાઈન બોર્ડ લાલ રંગના કેમ હોતા નથી

લાલ રંગ ખતરા અંગેના બોર્ડ માટે તેમજ જ્યાં ખાસ જરૂરીયાત હોય એવા સમયે જ વપરાય છે. જેમકે નો એન્ટ્રી. લાલ રંગ ડિસ્ટ્રક્શન વધારે છે જેના કારણે સાઈન બોર્ડ લાલ રંગના નથી હોતા. લાલ રંગના સાઈન બોર્ડ રાખવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ વધવાની શક્યતા વધુ છે.

જો કે આજકાલ વાદળી રંગના બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે. આ પણ સફેદ રંગમાં લખાયેલ છે. પરંતુ આ બોર્ડ મોટાભાગે એડપ્રેસવે પર લગાવવામાં આવ્યા છે. અન્ય સ્થળોએ માત્ર લીલા રંગના બોર્ડ જ જોવા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.