મહેસાણાના છઠીયારડા ગામે મહંત લેશે જીવંત સમાધી,સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ કર્યુ હતુ એલાન

મહેસાણાથી એક અજબ ગજબ સમાચાર આવી રહ્યા છે. એક મહંત જીવતા સમાધી લેવાના છે અને એ અંગે ઉત્સવ પણ થવાનો છે

સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ એલાન કર્યુ હતું. મહંત શપ્ત સુલે 4 એપ્રીલે સમાધી લેવાની જાહેરાત કરી હતી.

કબીર ધામના અનુયાયીઓએ મહંતની સમાધીનો દાવો કર્યો હતો. 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલે દેહ છોડી દેશે.

4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છપાવાઈ હતી. આ પત્રિકામાં 3, 4  એપ્રિલના અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.