દિકરાને છે દુર્લભ બિમારી,મરાઠી સિનેમામાં પણ કર્યુ કામ

શોમાં નજર આવી ચૂકેલા એક્ટર અતુલ વિરકર હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ગયા વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાના સિતારા બેસી ગયા હતા. કોરોના વાયરસના કારણે લાગેલ લૉકડાઉનના કારણે કલાકારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ઇટાઇમ્સ ટીવીની ખબર અનુસાર ગયા વર્ષે શૂટિંગ બંધ થઇ જવાના કારણે અભિનેતાઓને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. અતુલ પણ લાંબા સમયથી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે

મિડીયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં માત્ર મને પ્રભાવિત જ નથી કર્યો પરંતુ મારો દિકરો બિમાર છે અને હાલ તે ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યો છે. તે સામાન્ય બાળકોની જેમ ઉભો નથી રહી શકતો

તારક મહેતા સાથે સંકળાયેલા દરેક કલાકારોના દર્શકો ફેન્સ છે અને છેલ્લા 3 વર્ષથી દયાભાભી શોથી બહાર છે. હાલમાં જ અસિત મોદીએ નિવેદન આપ્યુ હતુ અને કહ્યું હતુ કે દિશા પરત આવે કે ના આવે પરંતુ શો મસ્ટ ગો ઓન

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.