રાજસ્થાનના બાલાસરમા આવેલ બાલાજી હનુમાનના આ મંદિરમાં દર્શનથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે દૂર

શનિવારના દિવસે દેવ હનુમાનના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું રાજસ્થાનના સાલાસરમાં સ્થિત શ્રી બાલાજી હનુમાનના કહેવાય છે કે આ ધામમાં સ્થિત દેવ હનુમાનની મુર્તિ એટલી પ્રભાવશાળી છે કે તે ભક્તોના અસાધ્ય રોગને પણ મુળમાંથી નાશ કરી દે છે..અને આ ધામની આ જ પ્રતિભાને કારણે અહીં ભક્તોનો જમાવડો નિત્ય જોવા મળે છે આવો આપણે પણ કરીએ આ પાવનકારી ધામના દર્શન

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.