Shani Dev: શનિ દેવને શનિવારે આ પુષ્પ અચૂક ચઢાવો, દરેક સમસ્યાનું મળી જશે નિવારણ

Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો

Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢા

શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે મંદિરમાં જાઓ છો તો શનિદેવને આકડાનું ફૂલ અવશ્ય ચઢાવો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને આકનું ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. આંકડાના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.

શનિદેવને અપરાજિતાના ફૂલ પણ ખૂબ પ્રિય છે.શનિવારની સવારે શનિદેવની પૂજા કરતી વખતે તેમને 5, 7 અને 11 અપરાજિતાના ફૂલ ચઢાવો.

શનિદેવને અપરાજિતાના ફૂલ ચઢાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.