48 હજારથી વધારે કોરોના સંક્રમિત વ્યસ્કો પર કરવામાં આવી શોધ,શોધમાં સામેલ દર્દીઓની ઉંમર 47 વર્ષથી સરેરાશ ઉંમર

આળસુ લોકો એટલે કે કોઈ પણ પ્રકારીની શારીરિક એક્ટિવિટી ન કરનારા લોકોમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં, આઈસીયૂમાં અને કોરોનાથી મોતનો વધારે ખતરો ક્રમશઃ 20, 10 અને 32 ટકા વધારે છે. આ દાવો બ્રિટન જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં શનિવારે પ્રકાશિત સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી કરવામાં આવેલી શોધ અનુસાર વધતી ઉંમર, ડાયબિટીશ, ઓબેસિટી અથવા કાર્ડિવેસ્ક્યુલર બિમારીથી કોરોના સંક્રમણ થવા પર દર્દી વધારે ગંભીર રુપથી બિમાર પડી રહ્યા છે.  પરંતુ અમેરિકા 48, 440 કોરોના સંક્રમિત વ્યસ્કો પર કરવામાં આવેલી શોધમાં આ વાત સામે આવી

આમાં સામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 47 ટકા હતી. શોધમાં પ્રતિક્રિયાઓ આપનાર 5થી 3 મહિલાઓ હતી. ત્યારે લગભગ અડધા દર્દી ડાયબિટિશ, ક્રોનિક લંગ કંડીશન, દિલ અથવા કિડનીની બિમારી નહોંતી. લગભગ 20 ટકા દર્દીઓને એક બિમારી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.