શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળ્યા, જ્યારે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે ભરત મહંતને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.