અરે બાપ રે.. બીકાનેરમાં ભયંકર રોડ અકસ્માતમાં ધટના સ્થળે આટલાં લોકોએ તો દમ તોડી દીધો.

રાજેસ્થાનમાં ભયંકર રોડ અકસ્માતમાં ૧૧ લોકોનો મોત થયાં છે. આ અકસ્માત બિકાનેરમાં થયો છે. જયાં ટ્રેલરની અથડામણ ક્રુઝર ગાડી સાથે થઈ હતી. જેમાં ૧૧ લોકોનાં મોત થઈ ગયાં છે.

૦૮ લોકોએ તો ધટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જયારે ૦૩ ધાયલને નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું..

આ દુર્ઘટનાનો ભોગ બનેલાં લોકો મધ્યપ્રદેશના સજનખેડાવ દૌલતપુરનાં રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.