ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો વિચાર

અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષે સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબપ્રાથમિક વિભાગના ધોરણ 1થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ત્યારેશાળાઓમાં જૂન મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.