સુરતમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેંકી, હિન્દુ યુવકનું મોત થતા મુસ્લિમો એ કર્યું એવું કામ કે…

કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ રૂપિયા કે અર્થીને કાંધ આપવા માટે માણસો નહીં હોઈ સોસાયટીમાં રહેતાં મુસ્લિમ બિરાદરોએ ફાળો ઉઘરાવી અર્થીનો સામાન લાવી આપવાની સાથે કાંધ પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.