સુરત :- પાલનપુર જકાતનાકા વિસ્તારની ઘટના , બિલ્ડિંગમાં દાદરનો સ્લેબ ધરાસાઈ

 

સુરત :- પાલનપુર જકાતનાકા વિસ્તારની ઘટના

બિલ્ડિંગમાં દાદરનો સ્લેબ ધરાસાઈ

શાકભાજી માર્કેટની પાછળ આવેલ વિશ્વાસ વિનાયક બિલ્ડિંગમાં બની ઘટના

ત્રીજા માળના દાદરનો સ્લેબ અચાનક ધરાસાઈ થયો

ઘટનામાં એક બાળકીને પહોંચી સામાન્ય ઈજા

સારવાર માટે હોસપિટલ ખસેડાઇ

ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

ત્રણ ગાડી સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

આખી બિલ્ડીંગ ને ખાલી કરવાઇ

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહિ

ચારથી પાંચ બોમ્બા ઘટના સ્થળે હાજર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.