તબલીગી જમાતમાં સામેલ થનારા વિદેશી નાગરિકો પર લાગ્યો પ્રતિબંધ

– 2200 વિદેશી નાગરિકોને ભારત આવવા પર 10 વર્ષોનો બેન

 

ટૂરિસ્ટ વિઝા પર ભારત આવનારા 2200 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ નાગરિકો ટૂરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલીગી જમાતની ગતિવિધિઓમાં સામેલ થયાં હતા. આ નાગરિકોને વીઝા નિયમોનું ઉલ્લંઘન કરવા માટે 10 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.