તબલીગી જમાતની હલકટાઈ, ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગાળાગાળી, મોં પર થૂંકયા

ક્વૉરન્ટાઇન કરેલા આ તબલીગી જમાતના લોકોને રેલવેએ દિલ્હીના તુગલકાબાદ ક્વૉરન્ટાઇન સ્ટેશન પર રાખ્યા હતા. હવે રેલવે પ્રવક્તાએ જણાવ્યુ કે આ લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી છે

નિઝામુદ્દીન પશ્ચિમના તબલીગી જમાતના મરકજમાં સામેલ થયેલા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ મળ્યા હતા, બાદમાં આ લોકોને પકડીને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર છે કે આ લોકોએ મેડિકલ સ્ટાર સાથે ગેરવર્તણૂંક કરી છે.

ક્વૉરન્ટાઇન કરેલા આ તબલીગી જમાતના લોકોને રેલવેએ દિલ્હીના તુગલકાબાદ ક્વૉરન્ટાઇન સ્ટેશન પર રાખ્યા હતા. હવે રેલવે પ્રવક્તાએ જણાવ્યુ કે આ લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી છે.

અહીં તબલીગી જમાતના 167 લોકો ક્વૉરન્ટાઇન છે, આ લોકો પર મેડિકલ અધિકારીઓ સહયોગ ના આપવાનો આરોપ છે, આ લોકોએ બુધવારે મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી, અને તેમને મોં પર થૂંક્યા પણ હતા.

ઉલ્લેખનીય  છે  કે આ લોકો દિલ્હીના નિઝામુદ્દીન પશ્ચિમમાં થયેલા તબલીગી જમાતના મરકમમાં સામેલ થયા હતા. આ કોરોનો વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર મળતા બધાને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.