સરખેજના ભારતી આશ્રમ ખાતે, તેમણે લીધા હતા અંતિમ શ્વાસ

ગુજરાતના જાણીતા સંત એવા પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. તેમણે સરખેજના ભારતી આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પૂ. ભારતી બાપુના નિર્વાણથી તેમના ભક્તો અને અનુયાયીઓમાં અપાર શોકની લાગણી પ્રવર્તી રહી છે.

મળતી માહિતી મુજબ, સરખેજના ભારતી આશ્રમ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8.30 થી 9.30 કલાક દરમ્યાન ભક્તો ભારતી બાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. ત્યાર બાદ બ્રહ્મલીન ભારતી બાપુના પાર્થિવ દેહને જુનાગઢ લઇ જવાશે જ્યાં તેમને સમાધિ અપાશે

  • ગત મોડી રાત્રે 2.30 કલાકે લીધા અંતિમ શ્વાસ
  • સરખેજના ભારતી આશ્રમમાં ભરતી બાપુએ લીધા અંતિમ શ્વાસ

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.