રાજકોટમાં રોજ ધરે થતાં કજિયા કરતાં શાંતિથી જેલમાં રહેવું વધુ હિતાવહ છે. એ હેતુ થી યુવાને ધરને બદલે જ જેલમાં રહેવા પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી.
ગાંધીગ્રામ પોલીસે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ જામનગરનાં બજરંગવાડી પોલીસ ચોકી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. બનાવનાં પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસને જાણવા મળ્યું હતું કે, દેવજી ઉફઁ દેવાને કેટલાંક સમયથી ધર કંકાશ ચાલતો હોય અને કામ મળતું ન હોય આથિઁક ભીંસમાં કંટાળી લાંબો સમય જેલમાં રહેવું હોય જેથી પોલીસ ચોકીને આગ લગાડી હોવાનું જણાવ્યું હતું..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.