ઉર્દુ મુશાયરાઓની શાન ગણાતા રાહત ઈંદોરીનું મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી નિધન

જાણીતા ઉર્દુ મુશાયરના ગજલકર એવા રાહત ઈંદોરીને આજે સવારે શ્વાસ લેવમાં તકલીફ જાણતા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તકલીફ યથાવત રહેવાથી અને શ્વાસમાં વધારે તકલીફ થવાથી તેમનું હાર્ટએટેક થી નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.