કોરોના પોઝિટિવ આવ્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી,હાલમાં હરિદ્વાર કુંભમાં પણ થયા હતા સામેલ

સોમવારે ટ્વિટ કરીને તીરથસિંહ રાવતે આ અંગે માહિતી આપી છે. તીરથસિંહ રાવતે લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઇ મુશ્કેલી નથી. ડૉક્ટર્સની દેખરેખમાં મેં ખુદને આઇસોલેટ કરી લીધા છે.

તમને જણાવી દઇએ કે તીરથસિંહ રાવત હાલમાં જ કુંભમાં સામેલ થયા હતા અને તેમણે સંતોની સાથે પૂજામાં ભાગ લીધો હતો.

आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं।

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.